જમ્મુ-કાશ્મીર પ્રશાસનની આતંકવાદ સામે કાર્યવાહી, આતંકવાદી ગતિવિધિઓ સાથે સંબંધિત ચાર સરકારી અધિકારીઓને બરતરફ કરાયા
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીર પ્રશાસને આતંકવાદી ગતિવિધિઓ સાથે સંબંધ ધરાવતા સરકારી અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી છે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આતંકવાદ સામે મોટી કાર્યવાહી કરતા આતંકી બિટ્ટા કરાટેની પત્ની અને સૈયદ સલાહુદ્દીનના પુત્ર સહિત ચાર લોકોને આતંકીઓ સાથે સંબંધોના આરોપસર સરકારી નોકરીમાંથી કાઢી મુક્યા છે. નોંધનીય છે JKLFના સંદિગ્ધ આતંકવાદી ફારૂક […]
Continue Reading