સ્પોર્ટસ

ટી-૨૦ વર્લ્ડ કપમાં રોહિત જ કૅપ્ટન: જય શાહ

રાજકોટ: બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે ગઈ કાલે અહીં ટેસ્ટ પહેલાંના સૌરાષ્ટ્ર એસોસિયેશનના સમારોહને સંબોધતા કહ્યું હતું કે જૂન મહિનાના ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ રોહિત શર્માના સુકાનમાં રમશે. જય શાહે મહેમાનોને સંબોધતા કહ્યું હતું, ‘નવેમ્બરમાં અમદાવાદમાં ભલે આપણી ટીમ ફાઇનલ ન જીતી શકી, પણ આપણી ટીમે લાગલગાટ ૧૦ મૅચ જીતીને સૌના દિલ તો જીતી જ લીધા હતા. હું વચન આપું છું કે ૨૦૨૪ના ટી-૨૦ વર્લ્ડ કપમાં રોહિત શર્માની કૅપ્ટન્સીમાં હમ ભારત કા ઝંડા ગાડેંગે.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?