Search Results for: Budget
- આણંદ (ચરોતર)

આણંદવાસીઓ માટે મોટા ન્યૂઝઃ મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસને આપ્યું સ્ટોપેજ
મુંબઈઃ પ્રવાસીઓની સુવિધા માટે રવિવારથી પ્રાયોગિક ધોરણે મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 20901/20902)ને આણંદ સ્ટેશન પર એડિશનલ સ્ટોપેજ…
- મહારાષ્ટ્ર

ગેટ્સ ફાઉન્ડેશન મહારાષ્ટ્ર સરકાર સાથે રાજ્યને મેલેરિયા મુક્ત બનાવવા માટે ભાગીદારી કરશે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે જણાવ્યું હતું કે ગેટ્સ ફાઉન્ડેશન રાજ્યને મેલેરિયા મુક્ત બનાવવા માટે મહારાષ્ટ્ર સરકાર…
- ગાંધીનગર

જમીન માપણીનો વિરોધ કરતું ટી શર્ટ પહેરીને આવેલા આપના ધારાસભ્યને ગૃહમાંથી કાઢી મુકવામાં આવ્યા
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ જમીન માપણીના વિરોધમાં સ્ટીકર લગાવેલું ટી…
- આમચી મુંબઈ

નાના પટોલેએ એકનાથ શિંદે અને અજિત પવારને મુખ્ય પ્રધાનપદની ઓફર કરી, બાવનકુળેનો કટાક્ષ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ધુળેટીના શુભ અવસર પર કોંગ્રેસના નેતા અને વિધાનસભ્ય નાના પટોલેએ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ…
- આમચી મુંબઈ

ઘાટકોપરના નાગરિકોને આગામી ૧૦ દિવસ પાણી ઉકાળીને પીવાની બીએમસીની સલાહ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પૂર્વ ઉપનગરના ઘાટકોપરમાં આવેલા રિઝર્વિયરનું સમારકામ મુંબઈ મહાનરપાલિકા (BMC) દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. સમારકામ પૂરું થઈ…
- ઇન્ટરનેશનલ

આ શક્તિપીઠ પર છે બલુચોની અપાર શ્રદ્ધા! અહી પડ્યો હતો સતીના માથાનો ભાગ
કરાંચી: હાલ પાકિસ્તાનનાં બલૂચિસ્તાનમાં ટ્રેનને હાઈજેક કરવામાં આવી છે તે ઘટનાને ચર્ચામાં છે. ૧૧ માર્ચે, બલુચિસ્તાનમાં BLA એ એક ટ્રેનને…
- નેશનલ

સ્ટારલિંકના કારણે ભારતીય રેલ્વેને ફાયદો થશે, IT મંત્રી અશ્વિની વૈષ્ણવે વ્યક્ત કર્યો વિશ્વાસ…
સ્ટારલિંકનો જિઓ અને એરટેર (Airtel) સાથે કરાર થયો અને ભારતમાં વિધિવત રીતે એલોન મસ્કે એન્ટ્રી લઈ લીધી છે. આ લોકોએ…
- મહારાષ્ટ્ર

જન્મ અને મૃત્યુ પ્રમાણપત્રો માટે હવે કડક નિયમો, કાયદામાં ફેરફાર: મહેસૂલ પ્રધાનનો મહત્વપૂર્ણ નિર્ણય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: છેલ્લા કેટલાક મહિનાઓથી ગેરકાયદે ઇમિગ્રેશન દ્વારા ભારતમાં રહેતા બાંગ્લાદેશી અને રોહિંગ્યા રહેવાસીઓનો મુદ્દો મહારાષ્ટ્ર અને દેશમાં ચર્ચાનો…
- મહારાષ્ટ્ર

ક્રીમી લેયરની મર્યાદા વધારીને 15 લાખ કરવા માટે કેન્દ્ર સરકારને ભલામણ: અતુલ સાવે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના અન્ય પછાત વર્ગ કલ્યાણ ખાતાના પ્રધાન અતુલ સાવેએ બુધવારે વિધાનસભામાં એવી માહિતી આપી હતી કે ક્રીમી…
- મહારાષ્ટ્ર

નેતાઓએ ધ્યાન રાખવું જોઈએ કે તેમના નિવેદનો સાંપ્રદાયિક વિખવાદ ન પેદા કરે: અજિત પવારની નિતેશ રાણેને સલાહ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુસ્લિમો વિશેના તેમના કેબિનેટ સાથી નિતેશ રાણેના નિવેદનને ‘ભ્રામક’ ગણાવતા, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે બુધવારે…









