ગ્રહોના રાજકુમાર બદલશે ચાલ, ત્રણ રાશિના જાતકો થશે માલામાલ… | મુંબઈ સમાચાર

ગ્રહોના રાજકુમાર બદલશે ચાલ, ત્રણ રાશિના જાતકો થશે માલામાલ…

જ્યોતિષશાસ્ત્રમાં બુધને ગ્રહોના રાજકુમાર કહેવામાં આવ્યા છે અને તેમનો સંબંધ વાણી, વેપાર, બુદ્ધિ, તર્કક્ષમતા અને બુદ્ધિમતા સાથે જોડીને જોડાવામાં આવે છે. અન્ય ગ્રહોની જેમ જ બુધ પણ સમય સમય પર પોતાની ચાલ બદલે છે અને આવો આ બુધ આજે એટલે કે 24મી ડિસેમ્બરના પોતાના પ્રિય નક્ષત્રમાં ગોચર કરવા જઈ રહ્યા છે. બુધના આ નક્ષત્ર પરિવર્તનની તમામ રાશિના જાતકો પર અસર જોવા મળશે, પણ કેટલીક એવી ખાસ રાશિઓ છે કે જેમના પર આ ગોચરની ખાસ અસર જોવા મળશે.

આ પણ વાંચો: આજનું રાશિફળ (24-12-24): ત્રણ રાશિના જાતકોને આજે મળશે કોઈ મોટી ઉપલબ્ધિ, જાણો શું છે બાકીની રાશિના હાલ….

મુંબઈના એક જ્યોતિષાચાર્યના અનુસાર બુધ 24મી ડિસેમ્બરના પોતાના પ્રિય નક્ષત્ર જ્યેષ્ઠા નક્ષત્રમાં ગોચર કરવા જઈ રહ્યા છે. બુધ ગ્રહ પર આ નક્ષત્રની સૌથી વધુ અસર જોવા મળે છે. બુધનું આ નક્ષત્ર પરિવર્તન ત્રણ રાશિના જાતકો માટે ખૂબ જ મહત્ત્વનું સાબિત થવા જઈ રહ્યું છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

Back to top button