પંચાંગસ્પેશિયલ ફિચર્સ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર શરદઋતુ), બુધવાર, તા. ૨૫-૯-૨૦૨૪,
નવમીનું શ્રાદ્ધ, અવિધવા નવમી
ભારતીય દિનાંક ૩, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ વદ-૮
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ વદ-૮
પારસી શહેનશાહી રોજ ૧૨મો મોહોર, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૧૨મો મોહોર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૮મો દએપઆદર, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૧મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
મીસરી રોજ ૨૨મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
નક્ષત્ર આર્દ્રા રાત્રે ક. ૨૨-૨૩ સુધી, પછી પુનર્વસુ.
ચંદ્ર મિથુનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૨૯ અમદાવાદ ક. ૦૬ મિ. ૨૯, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૧, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૩, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : સાંજે ક. ૧૭-૦૩,
ઓટ: બપોરેે ક. ૧૨-૧૨, રાત્રે ક. ૨૩-૫૬
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ – અષ્ટમી. નવમીનું શ્રાદ્ધ, અવિધવા નવમી. સૌભાગ્યવતીનું શ્રાદ્ધ. સૂર્ય મહાનક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની, વાહન હાથી.
મુહૂર્ત વિશેષ: રાહુ દેવતાનું પૂજન, શિવરુદ્રાભિષેક પૂજા, શિવલિંગને અગરની ઔષધીનું લેપન કરવું, ઔષધ ઉપચાર, ધજા, કળશ પતાકા ચઢાવવી, બગીચો બનાવવો, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, નિત્ય થતાં પશુ લેવડદેવડ, ઘર, ખેતર, જમીનનું લેવડદેવડ.
શ્રાદ્ધ પર્વ: આજરોજ નવમી તિથિએ દિવંગતનું શ્રાદ્ધ કરવું. જે વિધવા નથી તે દિવંગત સૌભાગ્યવતીનું શ્રાદ્ધ આજરોજ કરવું. નવમી તિથિનું શ્રાદ્ધ સદ્ગુણી સ્ત્રીની પ્રાપ્તિ કરાવે છે. પ્રતિભા ઐશ્ર્વર્યમાં વૃદ્ધિ કરાવે છે. જે વ્યક્તિ શ્રાદ્ધ નથી કરતી તેની નિત્ય પૂજા, સૂર્યાદિ ગ્રહો, અન્ય દેવતા માન્ય નથી કરતા. શ્રાદ્ધ ન કરનારને મોક્ષ પ્રાપ્તિ, સ્વર્ગ પ્રાપ્તિ થતી નથી. શ્રાદ્ધએ નૈમિતિક ફરજ છે. જેમ રાષ્ટ્ર પરત્વેની ફરજ છે, સમાજ પરત્વેની ફરજ છે તેમ કુટુંબ પરત્વેની ફરજ શ્રાદ્ધ વિધાનથી દર્શાવાય છે એટલે કે દિવંગતના આત્માની શાંતિ માટે શ્રાદ્ધવિધિ કરવાથી મનુષ્ય દિવંગત પરત્વેની ફરજ અદા કરે છે.
આચમન: ચંદ્ર-રાહુ ચતુષ્કોણ જાહેર જીવનની પ્રવૃત્તિમાં વકીલાતમાં સફળ રહે. બુધ-નેપ્ચ્યૂન પ્રતિયુતિ સ્વપ્નદષ્ટા, ચંદ્ર-મંગળ યુતિ અવિચારી, ચંદ્ર-શનિ ત્રિકોણ જવાબદારીવાળું સ્થાન મળે.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ ચતુષ્કોણ, બુધ-નેપ્ચ્યૂન પ્રતિયુતિ, ચંદ્ર-મંગળ યુતિ. ચંદ્ર-શનિ ત્રિકોણ. ચંદ્ર વિષુવૃત્તની ઉત્તરે ૨૮ અંશ ૩૮ કળાના અંતરે રહે છે. ચંદ્ર ક્રાંતિવૃત્તથી ઉત્તરે ૫ અંશ, ૧૮ કળાના અંતરે રહે છે.
ગ્રહગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-મિથુન, માર્ગી બુધ-ક્ધયા, ગુરુ-વૃષભ, શુક્ર-ક્ધયા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યૂન-મીન, વક્રી પ્લુટો-મકર.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…