પંચાંગ

આજનું પંચાંગ

(ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), રવિવાર, તા. ૨૮-૧-૨૦૨૪

ભારતીય દિનાંક ૮, માહે માઘ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ વદ-૩
જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ વદ-૩
પારસી શહેનશાહી રોજ ૧૬મો મેહેર, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૬મો મેહેર, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૪મો ગોશ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૬મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૮મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૫
નક્ષત્ર મઘા બપોરે ક. ૧૫-૫૨ સુધી, પછી પૂર્વાફાલ્ગુની.
ચંદ્ર સિંહમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૫, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૨, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૭, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૩, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. ૧૩-૩૧, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૦૪ (તા. ૨૯)
ઓટ: સવારે ક. ૦૭-૫૨, રાત્રે ક. ૧૯-૨૮
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, પૌષ- કૃષ્ણ તૃતીયા. લાલા લજપતરાય જયંતી, શ્રી દયાનંદગિરિ ગુરુ બ્ર્ાહ્મગિરિ યાને શ્રી મુંડિયાસ્વામી પુણ્યતિથિ (ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છ). ભદ્રા સાંજે ક. ૧૬-૫૨થી મધ્યરાત્રિ પછી ક. ૩૦-૧૧. (તા. ૨૯મી)
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ
મુહૂર્ત વિશેષ: લગ્ન, મઘા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, પિતૃપૂજા, ભગવાન શ્રી સૂર્યનારાયણ, ગાયત્રી જાપ, હવન, વડનું પૂજન, મુંડન કરાવવું નહિ, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, નિત્ય થતાં ઘર-ખેતર જમીન, સ્થાવર લેવડદેવડના કામકાજ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી ગણેશપૂજન.
આચમન: બુધ-શનિ અર્ધત્રિકોણ ગંભીર, ચંદ્ર-શનિ પ્રતિયુતિ મતલબી, ચંદ્ર-શુક્ર ત્રિકોણ ચોખલીયા, ચંદ્ર-ગુરુ ત્રિકોણ સફળતા મેળવે, બુધ-હર્ષલ ત્રિકોણ સ્વતંત્ર પ્રકૃતિ, બુધ-ગુરુ ત્રિકોણ સહનશક્તિવાળા.
ખગોળ જ્યોતિષ: બુધ-શનિ અર્ધત્રિકોણ, ચંદ્ર-શનિ પ્રતિયુતિ, ચંદ્ર-શુક્ર ત્રિકોણ, ચંદ્ર-ગુરુ ત્રિકોણ, બુધ-હર્ષલ ત્રિકોણ (તા. ૨૯), બુધ-ગુરુ ત્રિકોણ (તા. ૨૯).
ગોચરગ્રહો: સૂર્ય-મકર, મંગળ-ધનુ, બુધ-ધનુ, ગુરુ-મેષ, શુક્ર-ધન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, માર્ગી હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…