નેશનલ

આ વર્ષે વડા પ્રધાન દિવાળી અહી ઉજવશે…

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સેનાના જવાનો સાથે દિવાળી ઉજવશે. પીએમ મોદી દિવાળીના અવસર પર જમ્મુ-કાશ્મીરના અખનૂર સ્થિત જોરિયનમાં ભારતીય સેનાની 191 બ્રિગેડ સાથે દિવાળી ઉજવશે.

આ ઉપરાત તેઓ દિવાળી પર BSF જવાનોને પણ મળશે. જો કે તેનું લોકેશન હજુ જાહેર થયું નથી. નોંધનીય છે કે વડા પ્રધાન છેલ્લા કેટલાક વર્ષથી દિવાળીનો તહેવાર જવાનો સાથે જ ઉજવે છે.

રવિવારે 12 નવેમ્બરના રોજથી દેશભરમાં દિવાળીના ઉત્સવની શરીઆત થશે. જેની તૈયારીઓ દેશભરમાં જોરશોરથી ચાલી રહી છે. હિન્દુઓમાં આ તહેવાર પાંચ દિવસ સુધી ઉજવવામાં આવે છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker