નેશનલ

ગુજરાતનાં આ સાંસદોએ લીધા કેન્દ્રીય મંત્રી તરીકેના શપથ

આજે 9 જૂને રાષ્ટ્રપતિભવનના પ્રાંગણમાં નરેન્દ્ર મોદીએ (Narendra Modi) સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા છે. ભારતના ઇતિહાસમાં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બાદ નરેન્દ્ર મોદી બીજા વડાપ્રધાન છે કે જેમણે સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા હોય.

નરેન્દ્ર મોદીની સાથે અન્ય મંત્રીઓએ પણ શપથ લીધા છે . જેમાં ગુજરાતનાં 6 સાંસદોએ શપથ લીધા છે. જેમાં મનસુખ માંડવીયા, જે. પી. નડ્ડા, એસ. જયશંકર, સી. આર. પાટીલ, અમિત શાહ, નિમુબેન બાંભણીયાએ શપથ લીધા છે.

સી. આર. પાટીલે (C.R. Patil)લીધા શપથ

એસ. જયશંકરે (S. Jayashankr) લીધા શપથ

જે. પી. નડ્ડાએ (J. P. Nadda)લીધા શપથ

અમિત શાહે (Amit Shah) લીધા શપથ

મનસુખ માંડવિયાએ (Mansukh Mandviya) લીધા શપથ

નિમુબેન બાંભણિયાએ (Nimuben Bambhaniya) લીધા શપથ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો