ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

24 કલાક બાદ સૂર્ય કરશે ગોચર, આ પાંચ રાશિના જાતકો થશે માલામાલ…

જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ગ્રહોના રાજા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે અને હવે ફરી એક વખત જૂન મહિનાની 15મી તારીખે ગોચર કરવા જઈ રહ્યા છે, જેને કારણે અમુક રાશિના જાતકોને લાભ થવા જઈ રહ્યો છે. હાલમાં સૂર્ય વૃષભ રાશિમાં બિરાજમાન છે અને એક વર્ષ બાદ 15મી જૂન એટલે આવતીકાલે વહેલી સવારે 4.27 કલાકે મિથુન રાશિમાં બિરાજમાન થશે. આગામી એક મહિના સુધી સૂર્ય આ જ રાશિમાં ગોચર કરશે. સૂર્યનું મિથુન રાશિમાં થઈ રહેલું ગોચર અમુક રાશિઓ માટે લાભદાયી સાબિત થવા જઈ રહ્યું છે. આવો જોઈએ કઈ છે આ રાશિઓ… આ સમયગાળા દરમિયાન આ રાશિના જાતકોને ધનલાભ થઈ રહ્યો છે. આવો જોઈએ સૂર્યના આ ગોચરની કઈ રાશિના જાતકો પર સકારાત્મક અસર જોવા મળશે-

After eight days, a powerful Raja Yoga
મેષ રાશિના જાતકો માટે આ સમયગાળો વરદાન સમાન છે. વેપારમાં પ્રગતિ થઈ રહી છે. કારોબારમાં પણ વૃદ્ધિ થઈ રહી છે. સામાજિક પદ-પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થઈ રહી છે. આધ્યાત્મિક બાબતોમાં તમારી રૂચિ વધશે. સરકારી સેવા માટે પ્રયાસ કરી રહેલાં લોકોને અનુકૂળ ફળ મળી રહ્યા છે.


સૂર્યદેવ સિંહ રાશિના સ્વામી છે અને આ સમયગાળા દરમિયાન આ રાશિના જાતકોને મનચાહી સફળતા મળી રહી છે. જો લોકો તમને નીચા દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છે એ લોકો સાથે પણ સંબંધો સુધરી રહ્યા છે. ધનલાભ થઈ રહ્યો છે. સંઘર્ષનું ફળ મળી રહ્યું છે. પરીક્ષાની સ્પર્ધા કરી રહેલાં વિદ્યાર્થીઓએ મહેનત કરવી પડશે તો જ સારા પરિણામ મળી રહ્યા છે.


કન્યા રાશિના જાતકોને સૂર્યનું આ ગોચર ચમત્કારિક પરિણામ આપશે. આ સમયે એવા કામમાં સફળતા મળશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. નોકરી અને વેપાર કરી રહેલાં લોકોની પ્રગતિ થઈ રહી છે. સરકારી નોકરી મળી શકે છે. તમારા પ્રયાસોમાં કોઈ કમી ના રાખો. વાહન ખરીદવા માટે આ સમય સારો છે.

Trigrahi Yog is happening, Golden Period will start for these three zodiac signs...
તુલા રાશિના લોકો માટે પણ આ સમય ખૂબ જ લાભદાયી છે. લાંબા સમયથી અટકી પડેલું કોઈ કામ પૂરું થઈ રહ્યું છે. નવી નોકરીની ઓફર મળી શકે છે. કરિયરમાં આવી રહેલાં પરિવર્તન તમને સુખદ પરિણામો આપી રહ્યા છે. સાહસમાં વૃદ્ધિ થઈ રહી છે. અધ્યાત્મિક કાર્યમાં તમારી રૂચિ વધશે.


આ રાશિના જાતકોને સૂર્યનું ગોચર સારા ફળ આપી રહ્યું છે. નોકરીમાં પ્રમોશન અને પગારવધારાના યોગ બની રહ્યા છે. કામના સ્થળે કોઈ સારા સમાચાર સમાચાર મળશે. તમે સાહસ અને ઊર્જાની મદદથી અશક્ય અને અસંભવ લાગતા કામ પણ પૂરા કરી શકશો. દવાને કારણે રિએક્શન અને ફૂડ પોઈઝનિંગ વગેરે થઈ શકે, એટલે સાવધાની રાખવી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ