Baba Siddique ની હત્યા બાદ પુત્ર ઝીશાન સિદ્દીકીએ કરી પોસ્ટ, કહ્યું- મારા પરિવારને…

મુંબઈઃ અજિત પવાર (એનસીપી)ના નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ આજે તેમના પુત્ર ઝીશાન સિદ્દીકીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી છે. તેમણે અપીલ કરી છે કે તેમના પિતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં રાજકારણ ન કરવું જોઈએ. ઝીશાન સિદ્દીકીએ કહ્યું કે હું અને મારો પરિવાર આ મામલે ન્યાય ઈચ્છીએ છીએ. બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરે હત્યા કરવામાં … Continue reading Baba Siddique ની હત્યા બાદ પુત્ર ઝીશાન સિદ્દીકીએ કરી પોસ્ટ, કહ્યું- મારા પરિવારને…