લવજેહાદનો ભોગ બનેલી યશશ્રીના અંતિમસંસ્કાર, આરોપીને ફાંસી આપવાની પરિવારની માગણી

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બાવીસ વર્ષની યશશ્રી શિંદેની ઉરણમાં કથિત રીતે લવ જેહાદના પ્રકરણમાં થયેલી નિર્મમ હત્યાથી ઉરણ સહિત આખા મહારાષ્ટ્ર અને દેશમાં આક્રોશ ફેલાયેલો છે અને નરાધમ આરોપી મોહમ્મદ દાઉદ શેખ હજી પણ પોલીસથી નાસતો ફરતો હોઇ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.જોકે જ્યાં સુધી આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી યશશ્રીના અંતિમસંસ્કાર નહીં કરાય … Continue reading લવજેહાદનો ભોગ બનેલી યશશ્રીના અંતિમસંસ્કાર, આરોપીને ફાંસી આપવાની પરિવારની માગણી