આમચી મુંબઈ

વાહ!!દાદર સ્ટેશન બહારનો વિસ્તાર ફેરિયામુક્ત

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને અનધિકૃત હોકર્સ સામે કાર્યવાહી શરૂ કરી છે. દાદર રેલ્વે સ્ટેશન (પશ્ચિમ) વિસ્તારમાં શનિવાર, 29 જૂનના ‘ફેરીવાલમુક્ત પરિસર’ અભિયાન હેઠળ અતિક્રમણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Wow!!The area outside Dadar station is free

આ કાર્યવાહીમાં ફેરિયાઓ પાસેથી સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. તેમજ અનધિકૃત વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા છે. આ કાર્યવાહીને કારણે દાદર વિસ્તારના રસ્તાઓએ રાહતનો શ્વાસ લીધો છે અને નાગરિકો, રાહદારીઓ અને મુસાફરોએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહીને આવકારી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો