શરદ પવારે આ મુદ્દે એકજૂથ થવાની લોકોને કરી મોટી અપીલ

મુંબઈ: શરદચંદ્ર પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના વડા શરદ પવારે પિંપરી-ચિંચવડ ખાતે એક રેલીને સંબોધી હતી અને એ દરમિયાન તેમણે મહારાષ્ટ્રને વેપાર-ઉદ્યોગનું કેન્દ્ર બનાવવા માટે લોકોને એકજૂથ થવાની અપીલ કરી હતી.આદરમિયાન તેમણે મહારાષ્ટ્રના પહેલા મુખ્ય પ્રધાન વાય.બી.ચવ્હાણે ચલાવેલી ઝુંબેશને બદલે પુણે કઇ રીતે ઉદ્યોગનું કેન્દ્ર બન્યું હતું તે પણ લોકોને યાદ દેવડાવ્યું હતું. આ ઉપરાંત … Continue reading શરદ પવારે આ મુદ્દે એકજૂથ થવાની લોકોને કરી મોટી અપીલ