બાળ ઠાકરેના સ્મારકનું કામ 91 ટકા પૂર્ણ પણ

મુંબઈ: મુંબઈના શિવાજી પાર્ક ખાતે બાળ ઠાકરે સ્મારક તૈયાર કરવાની 2022ના મે મહિનાની મુદત ત્રણ વખત પાછી ઠેલાયા પછી હવે આ સ્મારકનું 91 ટકા કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં આ વર્ષે માર્ચ મહિનાના મધ્ય ભાગમાં એ પૂર્ણ થવાની સંભાવના છે.જોકે, બાળ ઠાકરે સ્મારક ટ્રસ્ટ દ્વારા બીજા તબક્કાના આયોજન અંગે સંદેહ વ્યક્ત કરવામાં આવતા તેમ … Continue reading બાળ ઠાકરેના સ્મારકનું કામ 91 ટકા પૂર્ણ પણ