બદલાપુરમાં વિરોધ પ્રદર્શન કરનારા સામેના કેસ પાછા ખેંચો નહીં તો રસ્તા પર ઉતરીશું: ઉદ્ધવ ઠાકરે

મુંબઈ: Shiv Sena UBTના વડા Uddhav Thackerayએ શુક્રવારે એવી માગણી કરી હતી કે Badlapurમાં વિરોધ પ્રદર્શન કરનારા લોકો સામે નોંધવામાં આવેલા ગુના પાછા ખેંચી લેવામાં આવે અન્યથા વિપક્ષ રસ્તા પર ઉતરશે.શુક્રવારે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે 24 ઑગસ્ટનો વિપક્ષ દ્વારા બોલાવવામાં આવેલો મહારાષ્ટ્ર બંધ રાજકીય નથી, આ બંધ ‘વિકૃતિ’ના વિરોધમાં છે અને તેમણે રાજ્યના બધા … Continue reading બદલાપુરમાં વિરોધ પ્રદર્શન કરનારા સામેના કેસ પાછા ખેંચો નહીં તો રસ્તા પર ઉતરીશું: ઉદ્ધવ ઠાકરે