Assembly Election: મહારાષ્ટ્રમાં ત્રીજો મોરચો રાજકીય સમીકરણો બદલશે?

મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા પૂર્વે રાજ્યની સત્તાધારી પાર્ટીઓની સાથે વિરોધી પક્ષો પણ સક્રિય છે ત્યારે રાજ્યમાં અનામતનો મુદ્દે રાજકારણ વધુ ગરમાઈ શકે છે. અનામતના મુદ્દે જે રાજકીય પક્ષોનું વલણ સ્પષ્ટ નથી એમની સાથે વંચિત બહુજન મોરચો વાટાઘાટ નહીં કરે એવી સ્પષ્ટતા પ્રાધ્યાપક સોમનાથ સાળુંખે દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીની તારીખો … Continue reading Assembly Election: મહારાષ્ટ્રમાં ત્રીજો મોરચો રાજકીય સમીકરણો બદલશે?