તો રાજકારણ છોડી દઈશ: અજિત પવાર

નાશિક: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શુક્રવારે કહ્યું હતું કે ભાજપ સાથે રાજ્યમાં જોડાણ કરવા પહેલાં વેષાંતર કરીને દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હોવાના આરોપો પૂરવાર થશે તો તેઓ રાજકારણ છોડી દેશે, પરંતુ જો આ આરોપો ખોટા પૂરવાર થાય તો જે લોકોએ આવા આક્ષેપો કર્યા છે તેમણે રાજકારણ છોડી દેવું … Continue reading તો રાજકારણ છોડી દઈશ: અજિત પવાર