2040 સુધી આવી થઈ જશે Mumbai Cityની હાલત, જાણો કોણે ઉચ્ચારી આવી કાળવાણી?

મુંબઈઃ મુંબઈએ કરોડો લોકોના સપનાઓનું ઘર છે અને આ મુંબઈને લઈને જ એક એવા સમાચાર સામે આવી રહ્યા છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર મુંબઈ પાણીની નીચે ગરક થઈ શકે. મુંબઈનો 10 ટકા ભૂભાગ 2040 સુધી પાણીની નીચે જતી રહેશે, એવો દાવો સંશોધકો દ્વારા કરવામાં આવ્યો છે, જેને કારણે ખળભળાટ મચી ગયો છે.મુંબઈગરાની ચિંતામાં … Continue reading 2040 સુધી આવી થઈ જશે Mumbai Cityની હાલત, જાણો કોણે ઉચ્ચારી આવી કાળવાણી?