UPSCમાં નિષ્ફળ રહેવા છતાં અમરાવતીનો ઉમેદવાર શા માટે ચર્ચામાં આવ્યો?

મુંબઈ: સિવિલ સર્વિસ 2023ની પરીક્ષામાં લખનઊના આદિત્ય શ્રીવાસ્તવ UPSCમાં ટોપ કરીને ચર્ચામાં આવ્યો છે, પરંતુ આ જ યુપીએસસી (UPSC)ની પરીક્ષામાં સફળ નહીં રહેનારા મહારાષ્ટ્રના અમરાવતીનો કુણાલ આર. વિરુલકર પણ ચર્ચામાં રહ્યો છે. કુણાલે લખેલી એક પોસ્ટને લીધે તે પણ ચર્ચામાં આવ્યો છે. 2023માં યોજાયેલી યુપીએસસી પરીક્ષામાં સફળતા નહીં મળતા કુણાલ વિરુલકરે સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ … Continue reading UPSCમાં નિષ્ફળ રહેવા છતાં અમરાવતીનો ઉમેદવાર શા માટે ચર્ચામાં આવ્યો?