લોકસભા સંગ્રામઃ ‘બારામતી’ની બેઠકના કોણ બનશે ‘બાદશાહ’?, શિંદે જૂથના નેતાનો નવો દાવો

મુંબઈ: મહારાષ્ટ્રમાં મહાયુતિમાં બેઠકોની ફાળવણી અંગે 80 ટકા મડાગાંઠો ઉકેલાઇ ગઇ હોવાનું મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડવીસે જણાવ્યું હતું. દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નેતૃત્વ હેઠળ થયેલી બેઠકમાં મોટા ભાગના પ્રશ્ર્નો ઉકેલાઇ ગયા હોવાનું માનવામાં આવે છે. જોકે, હજી સુધી રત્નાગિરી-સિંધુદુર્ગ, રાયગઢ જેવી મહત્ત્વની બેઠકો મામલે ‘મહાયુતિ’ હજી પણ યોગ્ય નિર્ણય લઈ શકી … Continue reading લોકસભા સંગ્રામઃ ‘બારામતી’ની બેઠકના કોણ બનશે ‘બાદશાહ’?, શિંદે જૂથના નેતાનો નવો દાવો