આમચી મુંબઈ

ક્યાં ચાલ્યા બાપ્પા?…

મુંબઈમાં એક ફ્રેન્કલિન પોલ દ્વારા કેદારનાથનો સેટ બનાવ્યો છે. આ સેટમાં કેદારનાથ મંદિરની સામેના ડુંગર પર બાપ્પા તેમના મૂષકરાજ સાથે બિરાજમાન થયા છે. મુંબઈ જેવા મેટ્રો સિટીમાં લોકલ ટે્રન, બસ અને મેટ્રો એ લાઈફલાઈનનું કામ કરે છે અને દરમિયાન રાહુલ વારિયા નામના ભક્તે ઘાટકોપર મેટ્રો સ્ટેશન પર મેટ્રો ટે્રનમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરી છે. બાપ્પાની આ મૂર્તિ અને ડેકોરેશન ઈકોફ્રેન્ડલી છે. (અમય ખરાડે)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?