Yashshshree Murder Case વિશે રાજ ઠાકરેના પત્નીએ શું કહ્યું

નવી મુંબઈઃ ઉરણમાં યશશ્રી શિંદે નામની 22 વર્ષીય યુવતીની હત્યામાં દાઉદ શેખ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બન્ને વચ્ચે એક સમયે મૈત્રી હતી, પરંતુ ત્યારબાદ યુવતીએ તેની સાથે સંપર્ક તોડી નાખ્યો હતો, જેનો રોષ લઈ તેણે યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી.આ … Continue reading Yashshshree Murder Case વિશે રાજ ઠાકરેના પત્નીએ શું કહ્યું