Badlapur Encounter મુદ્દે એકનાથ શિંદેએ વિપક્ષોને આપ્યો જવાબ, ફરાર થયો હોત તો…?

મુંબઈ: બદલાપુરમાં બે અને અઢી વર્ષની બાળકીઓ સાથે દુષ્કર્મ આચરનારા આરોપી અક્ષય શિંદેનું એન્કાઉન્ટર થયું ત્યારબાદ વિરોધ પક્ષો દ્વારા સરકાર અને પોલીસ પર આરોપો અને સવાલોની વર્ષા કરવામાં આવી છે એવામાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિપક્ષોને સાણસામાં લેવા માટે તેમને સામો સવાલ પૂછ્યો છે. શિંદેએ આ પ્રકરણે કહ્યું હતું કે અક્ષય શિંદેએ બાળકીઓ પર અત્યાચાર … Continue reading Badlapur Encounter મુદ્દે એકનાથ શિંદેએ વિપક્ષોને આપ્યો જવાબ, ફરાર થયો હોત તો…?