નકસલવાદીઓનું કલ્યાણઃ મહારાષ્ટ્ર સરકારે ‘Surrender Scheme’ લંબાવી, જાણો શા માટે?

મુંબઈઃ દેશને આતંકવાદ કરતાં વધુ નુકસાન પહોંચાડનારી નક્સલવાદી ચળવળને નાબૂદ કરવા અને નક્સલવાદીઓને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા માટે સરકાર દ્વારા વિવિધ પગલાં છેલ્લા અમુક વર્ષોમાં લેવામાં આવ્યા છે. તેમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ નક્સલવાદીઓને આત્મસમર્પણ કરવા માટે યોજના (Naxal Surrender scheme extends) શરૂ કર્યા પછી તેને લંબાવવાનો નિર્ણય લીધો છે.નક્સલવાદીઓના આત્મસમર્પણ અને તેમના પુનર્વસન માટેની … Continue reading નકસલવાદીઓનું કલ્યાણઃ મહારાષ્ટ્ર સરકારે ‘Surrender Scheme’ લંબાવી, જાણો શા માટે?