મુલાકાતીઓ માટે વિધાન ભવનમાં સમય મર્યાદા સત્ર દરમિયાન અઠવાડિયામાં ફક્ત બે દિવસની પરવાનગી

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકાર રાહુલ નાર્વેકરે શનિવારે વિધાનસભામાં જાહેરાત કરી હતી કે ચોમાસું સત્ર દરમિયાન વિધાન ભવનના પરિસરમાં અઠવાડિયામાં ફક્ત બે જ દિવસ મુલાકાતીઓને પ્રવેશની પરવાનગી આપવામાં આવશે. ફક્ત મંગળવાર અને ગુરુવારે જ મુલાકાતીઓ વિધાનભવનમાં પ્રવેશ મેળવી શકશે. પરિસરમાં લોકોની ભીડ પર નિયંત્રણ રાખી શકાય અને સુરક્ષા પરનું ભારણ ઓછું કરીને મુખ્ય પ્રધાન તેમ જ … Continue reading મુલાકાતીઓ માટે વિધાન ભવનમાં સમય મર્યાદા સત્ર દરમિયાન અઠવાડિયામાં ફક્ત બે દિવસની પરવાનગી