વિશાલગડ હિંસા: સંભાજી છત્રપતિ વિરુદ્ધ ટિપ્પણી કરવા,બદલ આવ્હાડની એસયુવી પર હુમલો

મુંબઈ: રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (શરદ પવાર)ના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ સંભાજી છત્રપતિ વિરુદ્ધ કરેલી કથિત ટિપ્પણી બાદ ગુરુવારે કેટલાક શખસોએ આવ્હાડની કાર પર હુમલો કર્યો હતો.આવ્હાડ દક્ષિણ મુંબઈથી ગુરુવારે સાંજે નીકળીને સીએસએમટીથી ઇસ્ટર્ન ફ્રીવૅ પરથી થાણે તરફ જવા નીકળ્યા ત્યારે ત્રણથી ચાર લોકોએ તેમની એસયુવીના પાછળના ભાગમાં લાકડીઓ તેમ જ પથ્થરથી હુમલો કર્યો હતો. … Continue reading વિશાલગડ હિંસા: સંભાજી છત્રપતિ વિરુદ્ધ ટિપ્પણી કરવા,બદલ આવ્હાડની એસયુવી પર હુમલો