Badlapur Horror: સીસીટીવી કેમેરા બંધ હશે તો શાળાઓનું આવી બનશે

બદલાપુરની ઘટના બાદ મહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાન દીપક કેસરકરે રાજ્યની શાળાઓમાં ‘વિશાખા’ કમિટી(સમિતી)ઓ બનાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત જે શાળાઓમાં સીસીટીવી(ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન) કેમેરા નહીં હોય અથવા કામ કરતા ન હોય તે શાળાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. કામના સ્થળે શારીરિક-જાતિય સતામણીની ફરિયાદો માટે આંતરિક સમિતીઓ રચવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો અને આ આદેશને સીમાચિહ્નરૂપ … Continue reading Badlapur Horror: સીસીટીવી કેમેરા બંધ હશે તો શાળાઓનું આવી બનશે