નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા આચારસંહિતાનો ભંગ

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ હોવા છતાં ભાજપના નેતા, રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમના પદનો દુરુપયોગ કરીને આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે તેથી તેમની સામે ગુનો નોંધીને તેમની ગૃહ પ્રધાન પદેથી હકાલપટ્ટી કરવી એવી માગણી કૉંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને પત્ર લખીને કરવામાં આવી છે.રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર મોકલીને … Continue reading નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા આચારસંહિતાનો ભંગ