મહાયુતિમાં ડખા?: એનસીપી અજિત પવાર જૂથની તાકીદે દેવગીરી બંગલા પર બેઠક

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે એની સાથે જ રાજ્યના રાજકારણમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપની પડતીના એંધાણ મળ્યા બાદ હવે સાથી પક્ષોની ખેંચતાણને કારણે ભાજપની સ્થિતિ કફોડી થવાની શક્યતા જોવાઈ રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આગામી અઠવાડિયે અમિત શાહ સાથેની બેઠકમાં … Continue reading મહાયુતિમાં ડખા?: એનસીપી અજિત પવાર જૂથની તાકીદે દેવગીરી બંગલા પર બેઠક