Assembly Session: ઉદ્ધવ ઠાકરેએ કહ્યું શિંદે સરકારનું ‘Send-Off Session’…

મુંબઈઃ મહારાષ્ટ્રમાં આજથી શરુ થયેલા વિધાનસભાના ચોમાસું સત્ર (Maharashtra Monsoon Sessions)માં ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર અને મહારાષ્ટ્રની ભાજપ (ભારતીય જનતા પાર્ટી) સરકારની ટીકા કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ મહાયુતિની સરકારને નીટ પેપર વિવાદ અને અયોધ્યા રામ મંદિરમાં પાણીના ગળતરનો મુદ્દો ઉઠાવ્યો હતો તેમ જ આ સરકારને ગળતરની સરકાર ગણાવી હતી.પત્રકાર પરિષદને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે … Continue reading Assembly Session: ઉદ્ધવ ઠાકરેએ કહ્યું શિંદે સરકારનું ‘Send-Off Session’…