વકફ બોર્ડની સંપત્તિને કોઈને હાથ લાગવા નહીં દઉં: ઉદ્ધવ ઠાકરે

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને શિવસેના યુબીટી નેતા ઉદ્ધવ ઠાકરેએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે તેઓ વક્ફ બોર્ડ અને મંદિરોની મિલકતોને કોઈને હાથ લાગવા દેશે નહીં. ઉદ્ધવે મુખ્ય પ્રધાન પદને લઈને પણ મહત્વની વાત કરતાં કહ્યું હતું કે તેઓ મહાવિકાસ આઘાડી ગઠબંધનમાં લઈને ચર્ચા કરી રહ્યા … Continue reading વકફ બોર્ડની સંપત્તિને કોઈને હાથ લાગવા નહીં દઉં: ઉદ્ધવ ઠાકરે