હાર્ટ અટેકથી મૃત્યુ, ગુનો નોંધાયો હત્યાનો

મુંબઈ: થાણેના નવાપુરમાં આવેલા ‘સેવન સી’ રિસોર્ટમાં કુટુંબ અને મિત્રો સાથે પિકનિક મનાવવા ગયેલા ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના નેતાના પુત્રનું વિચિત્ર સંજોગોમાં મૃત્યુ થયું હતું. ડૉક્ટરોએ જણાવ્યા મિલીંદ મોરેનું મૃત્યુ હાર્ટ અટેકના કારણે થયું હતું. જોકે મોરેના કુટુંબીજનોએ નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે એક રિક્ષાચાલક વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.મળેલી માહિતી મુજબ ઉદ્ધવ … Continue reading હાર્ટ અટેકથી મૃત્યુ, ગુનો નોંધાયો હત્યાનો