ઉદ્ધવ અને શિંદે સેનાની દશેરા રેલી: બાળાસાહેબના વારસાની લડાઈમાં કરશે શક્તિ પ્રદર્શન

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેનાના ઉદ્ધવ ઠાકરેના જૂથ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથ ફરી વખત એકબીજાની સામે આવી ગયા છે. દશેરા રેલીએ શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેનો અસલી વારસો પોતાની પાસે હોવાનો દાવો રજૂ કરવા માટે શક્તિ પ્રદર્શન આદર્યું છે.ગયા વર્ષના જૂન મહિનામાં શિવસેનામાં ભંગાણ પડ્યું ત્યારથી જ શિંદે જૂથ અને ઠાકરે જૂથ દ્વારા પહેલાં નામ … Continue reading ઉદ્ધવ અને શિંદે સેનાની દશેરા રેલી: બાળાસાહેબના વારસાની લડાઈમાં કરશે શક્તિ પ્રદર્શન