મહારાષ્ટ્ર એસટીના પ્રવાસીઓ વધ્યા પણ ‘આ’નું જોખમ વધ્યું

મુંબઈ: મહારાષ્ટ્રના ઈન્ફ્રાસ્ટ્રકચરમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવી રહ્યા છે, પરંતુ રસ્તાઓની હાલત હજુ પણ અમુક શહેર-વિસ્તારોમાં બિસ્માર છે, જેથી અકસ્માતોનું જોખમ વધ્યું છે. મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એસટી)ના પ્રવાસીઓની સંખ્યામાં છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણ ગણો વધારો થયો છે તેમ જ અકસ્માતોની સંખ્યા પણ બમણીથી વધુ થઈ ગઈ હોવાથી ચિંતા વધી છે. પહેલી જાન્યુઆરી … Continue reading મહારાષ્ટ્ર એસટીના પ્રવાસીઓ વધ્યા પણ ‘આ’નું જોખમ વધ્યું