લોકલ ટ્રેનોના ધાંધિયાથી પ્રવાસીઓ પરેશાન, એક પ્રવાસીએ કરી એવી ડિમાન્ડ કે…

મુંબઈ: મધ્ય રેલવેની લોકલ ટ્રેનોમાં રેગ્યુલર ધાંધિયા રહે છે, જેનાથી પ્રવાસીઓ જ નહીં, પરંતુ હવે પેસેન્જર એસોસિયેશને પણ બાંયો ચઢાવી છે. આગામી અઠવાડિયા દરમિયાન વિધિવત વિરોધ પ્રદર્શન કરવાના છે, ત્યારે તાજેતરમાં એક ગુસ્સે થયેલા પ્રવાસીએ તો રેલવેને ટ્રેનના બદલે બળદગાડું દોડાવવાની ટવિટ કરી નાખી હતી.સોશિયલ મીડિયા એક્સ પર એક યૂઝરે લખ્યું હતું કે ડિયર રેલવે … Continue reading લોકલ ટ્રેનોના ધાંધિયાથી પ્રવાસીઓ પરેશાન, એક પ્રવાસીએ કરી એવી ડિમાન્ડ કે…