Badlapur Protest: ‘આંદોલન રાજકીય હોવાનું માને છે એ લોકો માનસિક અસ્થિર’: ઉદ્ધવ ઠાકરે

મુંબઈ: શાળામાં બાળકીઓ સાથે જાતીય અત્યાચાર થયો હોવાની ઘટના બદલાપુરમાં બની ત્યાર બાદ થયેલું આંદોલન રાજકારણથી પ્રરિત હોવાનો આરોપ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મૂક્યો હતો. જોકે આંદોલન પાછળ રાજકીય હેતુ હોવાના શિંદેના આરોપને ઉદ્ધવ ઠાકરેએ ફગાવ્યો હતો. ઉદ્ધવે આંદોલન રાજકીય હોવાનું કહેનારા માનસિક રીતે અસ્થિર હોવાની ટીકા પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદેએ … Continue reading Badlapur Protest: ‘આંદોલન રાજકીય હોવાનું માને છે એ લોકો માનસિક અસ્થિર’: ઉદ્ધવ ઠાકરે