મહારાષ્ટ્રમાં વરિષ્ઠ નાગરિકો માટે તીર્થ દર્શન યોજના થશે શરૂ

મુંબઈઃ મહારાષ્ટ્રનું બજેટ જાહેર થયું છે. બજેટમાં મહિલાઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ માટે વિવિધ યોજનાઓ રજૂ કરવામાં આવી છે, જેને કારણે સામાન્ય નાગરિકોને ઘણો ફાયદો થશે. બજેટમાં રાજ્યના શ્રદ્ધાળુ માટે પણ ઘણા સારા સમાચાર આપવામાં આવ્યા છે.મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે રાજ્યના વરિષ્ઠ નાગરિકો માટે મુખ્ય પ્રધાન તીર્થ દર્શન યોજના શરૂ કરવામાં આવશે. … Continue reading મહારાષ્ટ્રમાં વરિષ્ઠ નાગરિકો માટે તીર્થ દર્શન યોજના થશે શરૂ