બોલો, લેખકના ઘરે ચોરે કરી ચોરી અને પસ્તાવો થયો પછી કંઈક આવું કર્યું…

મુંબઈ: રાયગઢ જિલ્લાના નેરળ પરિસરમાં આવેલા એક ઘરમાંથી ચોરે કીમતી વસ્તુઓ ચોરી હતી, પરંતુ એ ઘર પ્રસિદ્ધ મરાઠી લેખકનું હોવાનું ભાન થતાં પ્રસ્તાયેલા ચોરે ચોરેલી વસ્તુઓ પરત કરી હતી.ચોરે જે ઘરમાં હાથફેરો કર્યો હતો તે મરાઠી કવિ અને સામાજિક કાર્યકર નારાયણ સુર્વેનું હતું. 84 વર્ષની વયે સુર્વેનું 16 ઑગસ્ટ, 2010ના રોજ નિધન થયું હતું. સુર્વેની … Continue reading બોલો, લેખકના ઘરે ચોરે કરી ચોરી અને પસ્તાવો થયો પછી કંઈક આવું કર્યું…