આમચી મુંબઈ

મુંબઈમાં મંગળવારથી મરાઠા સમાજ અને ઓપન કેટેગરીના નાગરિકોનું સર્વેક્ષણ શરૂ થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મરાઠા સમાજ અને ઓપન કેટેગરીમાં આવતા નાગરિકોના સર્વેક્ષણનું કામ મંગળવાર, ૨૩ જાન્યુારી, ૨૦૨૪થી મુંબઈમાં ચાલુ કરવામાં આવવાનું છે. મહારાષ્ટ્ર રાજ્ય લઘુમતી પંચના આદેશ અનુસાર મુંબઈમાં આ સર્વેક્ષણ કરવામાં આવવાનું છે, જેમાં મુંબઈ મહાનગરપાલિકાના સહયોગ રહેશે. મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઅને કર્મચારી મુંબઈ શહેર અને મુંબઈ ઉપનગરમાં આ બંને જિલ્લામાં સર્વેક્ષણ કરવાના છે. તેથી મુંબઈગરાને તેમની સોસાયટી અને ઘરમાં આવનારા કર્મચારીઓને સહકાર્ય કરવાની અપીલ પાલિકા પ્રશાસને કરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે