મધ્ય રેલવે પર પ્રવાસીઓના ‘મેગા’હાલ

મુંબઈઃ મધ્ય રેલવે પ્રવાસ કરનારા પ્રવાસીઓની હાલાકી આજથી વધી રહી છે. મધ્ય રેલવે દ્વારા પહેલાં સીએસએમટી-ભાયખલા વચ્ચે 36 કલાકના બ્લોકની જાહેરાત કરવામાં આવી હતી અને હવે થાણે ખાતે 30મી મેના મધરાતથી 63 કલાકનો બ્લોક લેવાની જાહેરાત કરવામાં આવી છે. આ બંને મેગા બ્લોકને કારણે પ્રવાસીઓના ‘મેગા’ હાલ થવાના છે એ વાત તો ચોક્કસ છે. આ … Continue reading મધ્ય રેલવે પર પ્રવાસીઓના ‘મેગા’હાલ