મરાઠા અનામત મુદ્દે સંગઠનના સભ્યોએ વલણ સ્પષ્ટ કરવાનો કર્યો અનુરોધ

મુંબઈ/પુણેઃ મરાઠા સંગઠનના સભ્યો આજે એનસીપી (એસપી) નેતા શરદ પવારને પુણેમાં તેમના નિવાસસ્થાને જઈને મળ્યા હતા અને તેમને આરક્ષણ મુદ્દે તેમનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું હતું, વિરોધીઓએ સોલાપુર જિલ્લામાં પીઢ નેતાની એસયુવી અટકાવી અને તેમની રેલી દરમિયાન સૂત્રોચ્ચાર કર્યા તેના બીજા દિવસે આ મુલાકાત થઈ હતી. મરાઠા ક્રાંતિ ઠોક મોરચાના નેતા રમેશ કેરે પાટીલ અને … Continue reading મરાઠા અનામત મુદ્દે સંગઠનના સભ્યોએ વલણ સ્પષ્ટ કરવાનો કર્યો અનુરોધ