મુંબઈમાં જરાંગે પાટીલના મરાઠા આંદોલનને લઈને સરકારે બોલાવી બેઠક

મુંબઈ: મરાઠા સમાજને કુણબી પ્રમાણ પત્ર આપી ઓબીસી સમાજના ક્વોટામાંથી આરક્ષણ આપવાની અરજી માટે મનોજ જરાંગે પાટીલ દ્વારા હવે મુંબઈમાં આંદોલન કરવામાં આવવાનું છે. મરાઠા આરક્ષણની માગણીને લઈને અંતરવલી સરતી ગામથી જરાંગે મુંબઈમાં આંદોલન કરવા માટે રવાના થઈ ગયા છે. આ આંદોલન 26મી જાન્યુઆરીએ મુંબઈમાં પહોંચશે એવી માહિતી જરાંગે પાટીલે આપી હતી. મુંબઈમાં મરાઠા આંદોલનને … Continue reading મુંબઈમાં જરાંગે પાટીલના મરાઠા આંદોલનને લઈને સરકારે બોલાવી બેઠક