લોનાવલામાં ધોધમાં તણાયેલા પાંચેય જણના મૃતદેહ મળી આવ્યા

પુણે: લોનાવલામાં ભૂશી ડેમ નજીક રવિવારે ધોધમાં તણાયેલા પરિવારના પાંચ સભ્યોમાંથી મહિલા અને બે સગીરાના મૃતદેહ મળી આવ્યા બાદ રેસ્ક્યુ ટીમે સોમવારે બાકીના બે બાળકના મૃતદેહોને પણ શોધી કાઢ્યા હતા. રવિવારે બપોરના ભારે વરસાદને કારણે વહેતા પાણીમાં પાંચ જણ તણાઇ ગયાં હતાં અને થોડા કલાકો બાદ શાહિસ્તા લિયાકત અન્સારી (36), અમિના આદિલ અન્સારી (13) અને … Continue reading લોનાવલામાં ધોધમાં તણાયેલા પાંચેય જણના મૃતદેહ મળી આવ્યા