દશેરાએ શિવાજી પાર્ક કોનું? રેલી માટે ઠાકરે જૂથને મંજૂરી મળે એવી શક્યતા

મુંબઈ: શિવસેનાના બે ફાંટા પડ્યા અને શિંદે જૂથ અસ્તિત્વમાં આવ્યો ત્યાર પછી દર વર્ષે શિવાજી પાર્કમાં દશેરાની રેલી માટે મંજૂરી મેળવવા બંને જૂથમાં સંઘર્ષ ચાલતો હોય છે. જોકે, આ વર્ષે ઠાકરે જૂથ અને શિંદે જૂથ વચ્ચે આ મુદ્દે ખેંચતાણ નહીં થાય તેવું જણાય છે. આ પણ વાંચો: રાજકારણ દિવસ-રાત ગાળો ખાવાનો ધંધો: આવું કેમ કહ્યું … Continue reading દશેરાએ શિવાજી પાર્ક કોનું? રેલી માટે ઠાકરે જૂથને મંજૂરી મળે એવી શક્યતા