એનસીપી (NCP)ના ભંગાણ છતાં સફળતા મેળવી, કોણ બન્યું Kingmaker?

મુંબઈ: ગયા વર્ષે ભત્રીજા અજિત પવારે છેડો ફાડી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના બે ઊભા ફાડિયા થયા છતાં વરિષ્ઠ રાજકીય નેતા શરદ પવારે લોકસભા ચૂંટણીમાં પક્ષનું નેતૃત્વ સંભાળી 10 બેઠક પર ચૂંટણી લડી આઠમાં વિજય મેળવ્યો હતો. આ સાથે તેમણે રાજ્યના સૌથી કદાવર રાજકારણી તરીકે પોતાનું સ્થાન મજબૂત કરી દીધું છે.રાષ્ટ્રીય સ્તરે ભાજપ વિરોધી જોડાણના શરદ … Continue reading એનસીપી (NCP)ના ભંગાણ છતાં સફળતા મેળવી, કોણ બન્યું Kingmaker?