પુણેના પૂર પીડિતોને રાજ્ય સરકાર સહાય આપશે, મહારાષ્ટ્ર સરકારે કરી આ જાહેરાત

પુણેઃ ગયા અઠવાડિયે પુણેમાં ભારે વરસાદને કારણે પુણેનો ખડકવાસલા ડેમ ઓવરફ્લો થતા ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે પુણેના મોટાભાગના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. હાલમાં પુણેવાસીઓ આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવી રહ્યા છે. પુણેના રહેવાસીઓ માટે એક દિલાસાના સમાચાર છે. પુણેના કલેક્ટર સુહાસ દીવસેએ કહ્યું હતું કે પુણેના પૂર પીડિતોને ૨૫ … Continue reading પુણેના પૂર પીડિતોને રાજ્ય સરકાર સહાય આપશે, મહારાષ્ટ્ર સરકારે કરી આ જાહેરાત