સિદ્ધિવિનાયક મંદિરનું બ્યુટિફિકેશન ગણેશ ચતુર્થીથી શરૂ કરો: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના અનેક લોકોના આસ્થા સ્થાન સમાન પ્રભાદેવીમાં આવેલા શ્રી સિદ્ધિવિનાયક મંદિરે આવતા શ્રધ્ધાળુઓને શ્રેષ્ઠ ગુણવત્તાની સુવિધા મળી રહે તે માટે બ્યુટીફીકેશનની કામગીરી ઝડપથી કરવી જોઇએ, એમ જણાવતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આગામી ગણેશ ચતુર્થીના દિવસે આ કામ શરૂ કરી શકાય તે રીતનું આયોજન કરવાનો નિર્દેશ આપ્યો છે.શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર પરિસરના બ્યુટીફિકેશન … Continue reading સિદ્ધિવિનાયક મંદિરનું બ્યુટિફિકેશન ગણેશ ચતુર્થીથી શરૂ કરો: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed