દક્ષિણ મુંબઈમાં ગુરુ-શુક્રવારે ૧૯ કલાક પાણીપુરવઠો બંધ

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં જી-ઉત્તર વોર્ડમાં સેનાપતિ બાપટ માર્ગ પર આવેલી ૧,૪૫૦ વ્યાસની તાનસા (પૂર્વ) મેઈન લાઈનનું સમારકામ હાથ ધરવામાં આવવાનું છે. તેથી ગુરૂવારે-શુક્રવારે ૧૯ કલાક માટે દક્ષિણ મુંબઈના દાદર, વરલી, પરેલ, પ્રભાદેવી જેવા વિસ્તારોમાં પાણીપુરવઠો બંધ રહેશે.સુધરાઈના પાણી પુરવઠા વિભાગના જણાવ્યા મુજબ ગુરુવાર, ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રાતના ૧૦ વાગ્યાથી શુક્રવાર, ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ના સાંજના … Continue reading દક્ષિણ મુંબઈમાં ગુરુ-શુક્રવારે ૧૯ કલાક પાણીપુરવઠો બંધ