થાણેમાં છ શ્વાનને ઝેર આપીને મારી નાખ્યા: ગુનો દાખલ

થાણે: થાણે જિલ્લાના ગણેશપુરી વિસ્તારમાં છ શ્ર્વાનને ઝેર આપી મારી નાખવામાં આવ્યા હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.ભિવંડીમાં રહેતી મનીષા પાટીલે પોલીસને જણાવ્યું હતું કે તેના બે પાળેલા શ્ર્વાને 21 ફેબ્રુઆરીએ સવારે ઊલટી કરવાનું શરૂ કર્યું હતું અને બાદમાં તેઓ મૃત્યુ પામ્યા હતા.આ જ વિસ્તારના અન્ય ત્રણ રહેવાસી કાશીનાથ રાવતે, દિનેશ જાધવ અને રવીન્દ્ર રાવતેએ પણ … Continue reading થાણેમાં છ શ્વાનને ઝેર આપીને મારી નાખ્યા: ગુનો દાખલ