શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવા મુદ્દે રાજકારણ શરૂ, સંજય રાઉતે કહ્યું કે…

મુંબઇઃ મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા ધરાશાયી થયા બાદ રાજ્યમાં રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થઈ ગયો છે. ડિસેમ્બર 2023માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ધરાશાયી થયા બાદ શાસકો અને વિપક્ષ આમને-સામને આવી ગયા છે. વિપક્ષ હવે શાસક ગઠબંધન … Continue reading શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવા મુદ્દે રાજકારણ શરૂ, સંજય રાઉતે કહ્યું કે…